ફેસબુક પર પોસ્ટ કેવી રીતે લખવી તે હવે દિલ્હી યૂનિવર્સિટી શીખવાડશે!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Apr 2017 12:42 PM (IST)

1
ખૂબ સામાન્ય બાબતો પર બ્લોગ કે ફેસબુક પર પોસ્ટ લખીને ચોક્કસ વિચાર સાથે તમારી વાતને અસરકાર રીતે રજૂ કરવાની કળા અને આવડત પણ સાહિત્યના વિદ્યાર્થીઓને આવડવી જોળએ.
2
સાહિત્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયા પર પોતાના વિચારો કઇ રીતે રજૂ કરવા એનું જ્ઞાન આપતો કોર્સ શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. યુનિવર્સિટીના અધિકારીઓનું કહેવું છે કે લખવું એટલે હંમેશા કંઇક ભારેખમ નોન-ફિકશન અથવા ડ્રામેટિક ફિકશન જ લખવું જરૂરી નથી.
3
નવી દિલ્હીઃ હાલમાં જ દિલ્હી યૂનિવર્સિટીએ જાણીતા લેખત ચેતન ભગતની નવલકથા 'ફાઈવ પોઈન્ટ સમવન'ને પોપ્યુલર ફિક્સન કોર્સમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. હવે યૂનિવર્સિટી વિદ્યાર્થીઓને ફેસબુક પોસ્ટ કેવી રીતે લખવી તે શીખવાડશે.