✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીરના હિંદવાડામાં સેનાએ 2 આતંકવાદીઓ ઠાર માર્યા, ઓપરેશન યથાવત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2018 09:16 AM (IST)
1

ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓ સામે સતત લડાઇ ચાલુ રાખી છે. મંગળવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના હિંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થયું. આ એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, જોકે, હજુ પણ ઓપરેશન ચાલુ જ અને સર્ચ ઓપરેશન બંધ નથી કરાયું.

2

આ ઓપરેશનને 30 નેશનલ રાઇફલ, 92 બટાલિયન સીઆરપીએફે સંયુક્ત રીતે અંજામ આપ્યું છે. આ ઓપરેશન મોડી રાત્ર લગભગ 2.30 વાગે શરૂ થયું હતું.

3

અથડામણ દરમિયાન આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. વળી, ઓપરેશનની ઓપરેશનની આસપાસની જગ્યાએ સુરક્ષા ઘેરો પણ વધારી દેવામાં આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે આ એન્કાઉન્ટર સોમવારે શરૂ થયં હતું.

4

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના નાપાક ઇરાદાઓ અટકવાનં નામ નથી લઇ રહ્યાં. આતંકીઓએ કાશ્મીરમાં પોતાની કરતૂતો બતાવી તો જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીરના હિંદવાડામાં સેનાએ 2 આતંકવાદીઓ ઠાર માર્યા, ઓપરેશન યથાવત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.