✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીનગરમાં જામીયા મસ્જિદમાં IS સમર્થકોએ લહેરાવ્યો ઝંડો, મીરવાઈઝને મંચ પરથી ઉતારવાની કોશિશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Dec 2018 02:48 PM (IST)
1

શ્રીનગર: શ્રીનગરની જામિયા મસ્જિદમાં કેટલાક બુકાનીધારી લોકોએ ઈસ્લામિક સ્ટેટનો કાળો ઝંડો દેખાડયો હતો. કાશ્મીરના હુરિયત નેતા મીરવાઈઝ ઉમર ફારુક મસ્જિદમાં ભાષણ આપીને નિકળ્યા હતા અને એ પછી ભાષણના સ્થળે હંગામો શરૂ થયો હતો. આ હંગામા દરમિયાન કેટલાક બુકાનીધારીઓ ભાષણ આપવાની જગ્યાએ ચઢી ગયા હતા અને આઈએસનો કાળો ઝંડો લહેરાવ્યો હતો.

2

જામિયા મસ્જિદ શ્રીનગરના સંવેદનશીલ ગણાતા નોહટ્ટા વિસ્તારમાં આવેલી છે.અહીંયા ઝંડો લહેરાવવાની સાથે સાથે ભારત વિરોધી નારાજબાજી થઈ હતી. જોકે કેટલાક લોકોએ બુકાની ધારીઓને ઝંડો લહેરાવતા અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

3

ઉલ્લેખનીય છે કે આ જ મસ્જિદની બહાર જમ્મુ કાશ્મીર પોલીસના જવાન મહોમ્મદ ઐયુબ પંડિતની ટોળાએ હત્યા કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • શ્રીનગરમાં જામીયા મસ્જિદમાં IS સમર્થકોએ લહેરાવ્યો ઝંડો, મીરવાઈઝને મંચ પરથી ઉતારવાની કોશિશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.