✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિસેમ્બર 2021માં ભારતીયોને લઇને અંતરિક્ષમાં ઉડશે મિશન ગગનયાન, ISRO ચીફે કરી મોટી જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2019 02:05 PM (IST)
1

800 કરોડના ખર્ચવાળુ આ અભિયાન લગભગ 10 વર્ષ પહેલા પ્રક્ષેપિત કરવામાં આવેલા ચંદ્રયાન-1નું અપડેશન છે. જ્યાં સુધી ચંદ્રયાન-2ના પ્રક્ષેપણની વાત છે તો આના માટે 25 માર્ચથી મધ્ય એપ્રિલનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

2

3

નવી દિલ્હીઃ વર્ષ 2021 સુધી પહેલીવાર ISROના સેટેલાઇટથી કોઇ ભારતીય અંતરિક્ષમાં જશે. આ વાતની જાહેરાત આજે ઇસરોના ચેરમેન સિવનને કરી છે. અંતરિક્ષમાં માનવ મિશન મોકલનારો ભારત દુનિયાનો ચોથો દેશ હશે. આ મિશન માટે અંતરિક્ષ યાત્રીને વિદેશમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

4

આ સાથે ઇસરો ચીફે શુક્રવારે જાહેરાત કરી કે ભારતના બીજા ચંદ્ર અભિયાન ચંદ્રયાન-2ને આ વર્ષે મધ્ય એપ્રિલમાં પ્રક્ષેપિત કરી શકે છે. ઇસરોએ આ અગાઉ કહ્યું હતુ કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ આ વર્ષે જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવશે.

5

ગગનયાન વિશે વાત કરતાં ઇસરો ચીફ સિવનને કહ્યું કે ઇસરો મહિલા અંતરિક્ષ યાત્રીને પણ આમાં સામેલ કરવા ઇચ્છે છે, પણ આ સિલેક્શનની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ડિસેમ્બર 2021માં ભારતીયોને લઇને અંતરિક્ષમાં ઉડશે મિશન ગગનયાન, ISRO ચીફે કરી મોટી જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.