✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

J&K: અનંતનાગમાં આતંકી હુમલામાં CRPFના 2 જવાન શહીદ, 3 નાગરિક ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2018 03:49 PM (IST)
1

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. આ હુમલામાં ત્રણ નાગરિકો પણ ઘાયલ થઈ ગયા છે. અનંતનાગ સિવાય આતંકીઓએ કુલગામમાં પણ એક આતંકી હુમલો કર્યો હતો. જ્યાં આતંકીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું.

2

જણાવી દઈએ કે, વર્ષ 2018માં અત્યાર સુધી થયેલા આતંકી હુમલામાં 43 જવાન અને 41 નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે સેનાએ 107 આતંકીઓને ઠાર માર્યા છે.

3

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થઈ ગયા છે. સૂત્રો અનુસાર અનંતનાગ જિલ્લાના અછાબલ ચોક પર ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન સીઆરપીએફના એક દળ પર આતંકીઓએ ગોળીબારી કરી હતી. જેમાં ત્રણ જવાન ઘાયલ થઈ ગયા હતા જેમાંથી બેના મોત નીપજ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • J&K: અનંતનાગમાં આતંકી હુમલામાં CRPFના 2 જવાન શહીદ, 3 નાગરિક ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.