✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીર: કુલગામના ચૌગમમાં લશ્કર અને હિજ્બૂલના 4 આતંકી ઠાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2018 09:38 AM (IST)
1

જમ્મૂ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણ બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા બારામુલા અને કાજીગુંડ વચ્ચેની રેલવે સેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર અને હિઝબૂલ મૂઝાહિદ્દીનના આતંકી સામેલ છે.

2

આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉંટરમાં સેનાના 2 જવાનો પણ ઘાયલ થયા છે. જે જગ્યાએ સશસ્ત્ર અથડામણ થઈ છે તે સ્થળેથી 3 આતંકવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ સુરક્ષાબળોએ વિસ્તાર ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

3

શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચૌગમમાં સુરક્ષાબળોને ચાર આતંકીઓને આજે સવારે ઠાર કર્યા છે. બેથી ત્રણ આતંકીઓ હજુ છુપાયેલા હોવાની આશંકા છે. આંતકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, ચૌગમમાં આતંકિઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીર: કુલગામના ચૌગમમાં લશ્કર અને હિજ્બૂલના 4 આતંકી ઠાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.