✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં 3 આતંકી ઠાર, અથડામણમાં 5 નાગરિકોના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Oct 2018 04:27 PM (IST)
1

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે બારામૂલા પાસે નાકાબંધી દરમિયાન કેટલાક લોકોની હરકત સંગિગ્ધ જોવા મળી હતી. જ્યારે સુરક્ષાદળોએ એકની પાસે ઓળકપત્ર માંગ્યું તો તેણે બંદૂક કાઢી ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો બીજો સાથી ભાગ્યો હતો તેનો પીછો કરી તેને પણ ઠાર કરવામાં આવ્યો હતો.

2

ઉલ્લેખનીય છે કે, શનિવારે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે, પુલવામાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે. સુરક્ષાદળોએ જ્યારે આ વિસ્તારનું સર્ચ ઓપરેશ શરૂ કર્યું ત્યારે આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર હુમલો કરી દીધો હતો.

3

જમ્મુ-કાશ્મીર: કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ હુમલામાં સેનાના 2 જવાન પણ ઘાયલ થયા છે. ત્રણેય આતંકી પાસે બારે માત્રામાં ગોળ-બારૂદ હતુંજે ઘરમાં આતંકી છૂપાયા હતા ત્યાં વિસ્ફોટ થયો હતો. અથડામણ દરમિયાન 5 સ્થાનિક નાગરિકોના પણ મોત થયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીર: કુલગામમાં 3 આતંકી ઠાર, અથડામણમાં 5 નાગરિકોના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.