જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકીઓ ઠાર, એક જવાન ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનને આતંકીઓ હોવાની જાણ થતા શહેરના રામપુરા ચટ્ટાબલ વિસ્તારમાં સર્ચ આપરેશન શરૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકવાદી વિરુદ્ધ સર્ચ ઓપરેશમાં દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. આ સર્ચ ઓપરેશનમાં સીઆરપીએફના સહાયક કમાંડેટ સહિત અનેક જવાનો ઘાયલ થઈ ગયા છે.
3
પોલીસ મહાનિદેશક એસપી વૈદ એ ટ્વિટ કરી જણાવ્યું કે અથડામણ સપાપ્ત થઈ ગઈ છે. રાજ્યના પોલીસ અને સીઆરપીએફના જવાન સાથે અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -