✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કર્ણાટકઃ માંડ્યામાં બસ કેનાલમાં પડતાં 30 લોકોનાં મોત, મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2018 04:20 PM (IST)
1

કર્ણાટકના ડેપ્યૂટી સીએમ જી. પરમેશ્વરાએ જણાવ્યું છે કે, આ ઘટનામાં 25 લોકોના મોત થયાં છે. અમે આ ઘટનાની પૂરી તપાસ કરીશું. રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકના પરિવારજનોને રૂ. 5 લાખનું વળતર જાહેર કર્યું છે.

2

બસમાં 30 કરતા વધારે મુસાફરો હતા. મૃત્યુ પામેલા લોકોમાં સ્કૂલના બાળકો પણ સામેલ છે. 10થી વધારે યાત્રીઓએ નહેરમાં કુદીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ગામના લોકોએ એક બાળકને બચાવી લીધુ છે.

3

બેંગલુરુ: કર્ણાટકના માંડ્યામાં શનિવારે એક બસ વિશ્વેશ્વરૈયા કેનાલમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 30 લોકોના મોત થયા છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ર્દુઘટના માંડ્યાના પાંડવપુરા તાલુકામાં થઈ હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • કર્ણાટકઃ માંડ્યામાં બસ કેનાલમાં પડતાં 30 લોકોનાં મોત, મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.