✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેરળ પૂરઃ વિદેશી સહાય લેવા કેન્દ્રની ના, UAEએ કરી હતી 700 કરોડ આપવાની ઓફર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2018 07:56 AM (IST)
1

ગઈકાલે જ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કેરળના પૂર પીડિતો માટ આશરે 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની ઓફર કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહજાદે શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સહાયતાની ઓફર કરી હતી. યુએઈમાં આશરે 30 લાખ ભારતીયો રહે છે અને કામ કરે છે. જેમાંથી 80 ટકા કેરળના છે. માલદીવ સરકારે પણ કેરળના પૂર પીડિત લોકોની મદદ માટે 35 લાખ રૂપિયા દાન આપવાનો ફેંસલો કર્યો છે.

2

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.

3

નવી દિલ્હીઃ કેરળમાં પૂરના કારણે થયેલા નુકશાન બાદ દરેક લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. અનેક દેશોએ મદદની ઓફર કરી કરી છે. આ દરમિયાન એવા અહેવાલ મળી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર મદદ પ્રસ્તાવનો વિનમ્રતાથી ઈન્કાર કરી રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કેરળ પૂરઃ વિદેશી સહાય લેવા કેન્દ્રની ના, UAEએ કરી હતી 700 કરોડ આપવાની ઓફર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.