✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખેડૂતોમાં ફરી આક્રોશ, હજારો ખેડૂતો આજે દેવા માફીની માંગને લઇને મોદી સરકારને દિલ્હીમાં ઘેરશે, કરશે સંસદ માર્ચ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Nov 2018 09:48 AM (IST)
1

સમિતિના મહાસચિવ અવીક શાહા અને સ્વરાજ ઇન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવની આગેવાનીમાં દક્ષિણ પશ્ચિમી દિલ્હીના બિજવાસનથી સવારે શરૂ થયેલી ખેડૂત મુક્તિ યાત્રા લગભગ 25 કિલોમીટરની પદયાત્રા કરીને સાંજે રામલીલા મેદાન પહોંચશે.

2

3

આંદોલનમાં જોડાવવા માટે નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામથી ખેડૂતો આવી રહ્યાં છે.

4

ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સાથે ડૉક્ટર, વકીલ, પૂર્વ સૈનિક, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સાથે સાથે ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી આક્રોશ રેલી કરીને માર્ચ પણ કરશે.

5

દેશના જુદાજુદા ભાગોમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ લગભગ 200 ખેડૂત સંગઠનો, રાજકીય પક્ષો અન્ય સામાજિક સંગઠનો ખેડૂતોની માંગનુ સમર્થન કરતાં આ આંદોલનમાં જોડાયા છે.

6

નવી દિલ્હીઃ ખેડૂતોના દેવા માફ કરવા અને પાકને ટેકાના ભાવ યોગ્ય રીતે આપવા માટે આજે દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થશે. ખેડૂતો બે દિવસીય આ આંદોલનમાં મોદી સરકાર સામે મોરચા માંડશે. દિલ્હીના રામલીલા મેદાન પર આંદોલન કરશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ખેડૂતોમાં ફરી આક્રોશ, હજારો ખેડૂતો આજે દેવા માફીની માંગને લઇને મોદી સરકારને દિલ્હીમાં ઘેરશે, કરશે સંસદ માર્ચ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.