✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીરમાં ક્યારે ક્યારે ભારતીય સૈન્યને નિશાન બનાવી કરાયા આતંકી હુમલાઓ. જાણો વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Sep 2016 04:47 PM (IST)
1

14 મે 2002: જમ્મુથી 10 કિલોમીટરના અંતરે આવેલા કાલુચક ખાતે આતંકવાદીઓના બસ પર હુમલો અને લશ્કરના કેમ્પ પર હુમલો. 13 લોકોના મોત, 22 જવાન શહીદ

2

23 મે 2004: શ્રીનગર જમ્મુ હાઈવે પર આવેલા કાઝીગંડ નજીક લોઅર મુંડા ખાતે આઈઈડી વિસ્ફોટ 30 લોકોના મોત.. જેમાં 19 બીએસએફ જવાનો શહીદ. 28 જૂન 2003: જમ્મુ શહેરની સરહદ પર સુનજવાનમાં ડોગરા રેજિમેન્ટના કેમ્પ પર ફિદાયીન હુમલો. 12 જવાન શહીદ

3

9- 24 જૂન, 2013: હૈદરપોરા, 10 જવાન શહીદ. 10- 10 જુલાઈ, 2008: શ્રીનગરના બહારના વિસ્તારના નરબાલ ક્રોસિંગ પર આઈઈડી વિસ્ફોટ. 10 જવાન શહીદ.

4

8- 27 જુલાઈ 2015- ગુરદાસપુર, પંજાબ આર્મી ડ્રેસમાં કર્યો હુમલો, 7 જવાન શહીદ.

5

6- 8 જાન્યુઆરી 2013- પુંછ સેક્ટર બે સૈનિકોના માથા વાઢી લેવામાં આવ્યા.. 7- 5 ડિસેમ્બર 2014: મોહરા-ઉડી 31 ફીલ્ડ રેજીમેંટ હુમલો, 12 જવાનો શહીદ. આ હુમલામાં 6 આતંકીઓ ઠાર મરાયો.

6

5. પંપોર હુમલો: 26 જૂન 2016: પંપોર પાસે શ્રીનગર જમ્મુ હાઈવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો. 8 જવાનો શહીદ. 20 ઘાયલ.

7

4. પુંછ આતંકી હુમલો 11 સપ્ટેબર 2016: પઠાનકોટ એયરબેસ પર હુમલો.. 6 જવાનો શહીદ.. લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓ ઠાર.

8

3. અનંતનાગ હુમલો: 4 જૂન 2016: અનંતનાગમાં ચેકપોસ્ટ પર થયો હુમલો. 2 જવાન શહીદ.

9

2. પઠાનકોટ હુમલો: 2થી 5 જાન્યુઆરી 2016: જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓએ પઠાનકોટ એયરબેસ પર હુમલો કર્યો. 7 જવાનો શહીદ થયા.

10

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે થયેલા આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થયા હતા. અને 4 આતંકી ઠાર મરાયા હતા. બોર્ડર નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલા કારગિલ સમયથી ચાલુ રહ્યા છે. કાશ્મીરમાં અત્યાર સુધી ચાર હજારથી વધારે જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ વર્ષે પઠાનકોટથી ઉરી સુધી 100થી વધુ વખત ઘૂસણખોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી જાણો કેટલા આતંકી હુમલા થયો છે...

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીરમાં ક્યારે ક્યારે ભારતીય સૈન્યને નિશાન બનાવી કરાયા આતંકી હુમલાઓ. જાણો વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.