✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પદવીદાન સમારંભમાં બ્રિટિશ ના બદલે ભારતીય પોશાક પહેરવા મોદી સરકારના મંત્રીએ કરી અપીલ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2018 09:26 AM (IST)
1

તેમણે કહ્યું કે, વિવિધ પહેલના કારણે ખાદીનું વેચાણ ચાર ગણું વધ્યું છે. જેનાથી નોકરીની તકો સર્જાઈ છે. 149મી જયંતી પર તેમને આ એક શ્રદ્ધાંજલિ હશે.

2

નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશભરની યુનિવર્સિટીઓને પદવીદાન સમારોહમાં પરંપરાગત ભારતીય પોશાક પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે પદવીદાન સમારોહમાં અંગ્રેજો પ્રેરિત પોષાકના બદલે પરંપરાગત ભારતીય પોશાક પહેરવા જોઈએ.

3

જાવડેકરે કહ્યું કે, ગાંધી ખાદીના હિમાયતી હતા અને યુનિવર્સિટીઓ તેમના સ્ટુડન્ટ્સને પરંપરાગત દીક્ષાંત પોશાકોમાં ખાદીની વિવિધ ડિઝાઇન્સના ડ્રેસ પહેરવાનું જણાવે. આ માટે તેઓ એચઆરડી મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી કેટલીક ડિઝાઇન્સ પણ અપનાવી શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પદવીદાન સમારંભમાં બ્રિટિશ ના બદલે ભારતીય પોશાક પહેરવા મોદી સરકારના મંત્રીએ કરી અપીલ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.