✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારને અવિશ્વાસની દરખાસ્તને પછાડવા માટે કેટલા સભ્યોનો ટેકો જોઈએ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2018 10:36 AM (IST)
1

ભાજપનો જ કોઈ સભ્ય ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પણ તે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠરે ને તેનો મત ના ગણાય તેથી ભાજપને ચિંતા નથી. ભાજપ સિવાયના તમામ પક્ષો એક થઈ જાય તો પણ ભાજપ સરકારને વાંધો ના આવે અને અવિશ્વાસની દરખાસ્તનો પરાજય થશે એ નક્કી છે.

2

આ સંજોગોમાં ભાજપ પાસે અવિશ્વાસની દરખાસ્તને પરાસ્ત કરવા માટે 271 સભ્યોનો ટેકો હોવો જોઈએ. ભાજપ પાસે તેના કરતાં બે સભ્યો વધારે છે એ જોતાં ભાજપ પોતાના દમ પર જ સરકાર બચાવી શકે તેમ છે. બે એંગ્લો ઈન્ડિયન સભ્યોનો ટેકો ગણો તો ભાજપની તાકાત વધીને 275 પર પહોંચે.

3

ભાજપ પાસે હાલમાં લોકસભામાં પોતાના 273 સાંસદ છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 સભ્યોની છે, તેમાંથી બે એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્ત હોય છે. લોકસભામાં એક પણ બેઠક ખાલી ના હોય તો બહુમતી માટે 273 સભ્યો જોઈએ. અત્યારે લોકસભામાં 5 સીટ ખાલી છે તેથી અત્યારે લોકસભાની સભ્યસંખ્યા 540 સભ્યોની છે.

4

નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર ગબડી શકે કે નહીં તે ચર્ચા શરૂ થઈ છે. જો કે વિપક્ષો સાગમટે ભલે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા પણ તેનાથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારને અવિશ્વાસની દરખાસ્તને પછાડવા માટે કેટલા સભ્યોનો ટેકો જોઈએ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.