✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યુ સંવર્ણો માટેનું 10% અનામતનું બીલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 02:24 PM (IST)
1

2

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મોદી સરકારના આ નિર્ણય પર કહ્યું કે, જ્યાં સુધી લોકોને તેનો લાભ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. જોકે એસપીજના પ્રમુખ લાલજી પટેલે સરકારની આ જાહેરાતને આવકારી હતી.

3

કહેવાય છે કે, મંગળવાર મોદી સરકાર બંધારણ સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. કહેવાય છે કે, મંગળવારે જ સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે.

4

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સોમવારે મળેલ કેન્દ્રીય કેબિનેટમાં નિર્ણય કરવામાં આવ્યો કે સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. જણાવીએ કે, 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યુ સંવર્ણો માટેનું 10% અનામતનું બીલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.