✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યું સવર્ણોને 10 ટકા અનામતનું બિલ, સાંજે પાંચ વાગ્યે ચર્ચા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2019 09:36 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય લાંબા સમયથી સવર્ણોને 10 અનામત આપવાની માંગ હતી. આ બિલ સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોત આજે સંસદમાં બીલ રજૂ કર્યું હતું.

2

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સવર્ણોને પોતાના પક્ષમાં ખેંચવા માટે મોટો દાવ રમ્યો છે. સરકારે લોકસભામાં સવર્ણોને 10 ટકા અનામતનું બિલ રજૂ કરી દીધું છે. હવે આ બિલ પર સાંજે પાંચ વાગ્યે ચર્ચા થશે.

3

10 ટકા સવર્ણ બિલને કોંગ્રેસ અને બસપાએ સમર્થન જારી કરી દીધું છે. જેને કારણે લોકસભામાં આ બિલ પસાર થઈ જાય તેવી પૂરી શક્યતા છે. એટલું જ નહીં, આ બિલ રાજ્યસભામાં રજૂ કરવા માટે રાજ્યસભાની કાર્યવાહીને એક દિવસ માટે લંબાવી દેવામાં આવી છે. બીજેપીએ પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ આપ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યું સવર્ણોને 10 ટકા અનામતનું બિલ, સાંજે પાંચ વાગ્યે ચર્ચા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.