✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માત્ર દેવામાફીથી ખેડૂતોનું ભલું નહીં થાય, આ એક ચૂંટણી સ્ટંટ: PM મોદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 08:22 PM (IST)
1

તેઓએ કહ્યું, અમારી સરકારે 22 પાકોમાં એમએસપી વધારી છે. ખેડૂતોને મજબૂત બનાવવા પડશે. પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે ઉત્પાદન વધી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યૂ એડિશન પર કામ કરી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ પર કામ ચાલી રહ્યું છે. અમે ખેડૂતોને અન્નદાતા સિવાય ઉર્જાદાતા પણ બનાવવામાં માંગીએ છે.

2

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં પીએમ મોદીએ ખેડૂતો દેવામાફીના મુદ્દા પર કહ્યું કે માત્ર દેવામાફી કરવાથી ખેડૂતોનું ભલું નહીં થાય. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધી ખેડૂતોને લૉલીપોપ આપી રહ્યા છે.

3

એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું, “ખેડૂતોના મુદ્દા પર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે તમામ સહયોગ કરવા તૈયાર છે.” તેઓએ કહ્યું , ‘ખેડૂતોના દેવામાફીથી તેમનું જીવન નહીં સુધરે. દેવામાફી એક ચૂંટણી સ્ટંટ છે. જે રાજ્ય ઇચ્છે તે દેવામાફી કરી શકે છે.’

  • હોમ
  • India-news
  • દેશ
  • માત્ર દેવામાફીથી ખેડૂતોનું ભલું નહીં થાય, આ એક ચૂંટણી સ્ટંટ: PM મોદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.