✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુપી, બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના કારણે ભારત પછાત રહ્યુ છેઃ નીતિ આયોગના સીઇઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Apr 2018 10:12 AM (IST)
1

અમિતાભ કાંતે ચેલેન્જીસ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા વિષય પર કહ્યું કે, દેશમાં વ્યાપાર કરવાના મામલે ઝડપથી સુધારો આવ્યો છે, પણ આપણે માનવ વિકાસ સૂંચકાંકમાં ઘણા પાછળ છીએ. આ મામલે દુનિયામાં 188 દેશોમાં ભારતની 133માં નંબરની પૉઝિશન છે.

2

તેમને કહ્યું કે, માનવ વિકાસ સૂંચકાંકમાં સુધારવા માટે સામાજિક સંકેતો પર ધ્યાન આપવું પડશે, અમે આકાંક્ષા જિલ્લા કાર્યક્રમ દ્વારા આના પર કામ કરી રહ્યાં છીએ. કાંતે કહ્યું કે, ભારતને બદલવાના પડકારોને જોતા તો દેશના દક્ષિણી અને પશ્ચિમી રાજ્યો બહુજ સારું કામ કરી રહ્યાં છે, તે ઝડપથી આગળ વધી રહ્યાં છે.

3

નવી દિલ્હીઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અમિતાભ કાંતે સોમવારે કહ્યું કે, દેશના દક્ષિણી અને પશ્ચિમી રાજ્યો ઝડપથી વિકાસ કરી રહ્યાં છે, પણ ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોના કારણે દેશ પછાત રહ્યો છે. કાંતે આ રાજ્યોમાં કથળતા શિક્ષણના સ્તર અને વધતા શિશુ મૃત્યુદર પર પણ ચિંતા દર્શાવી. કાંત જામિયા મિલ્લિયા ઇસ્લામિયા વિશ્વ વિદ્યાલયમાં પહેલા અબ્દુલ ગફાર ખાન સ્મારક વ્યાખ્યાનમાં બોલી રહ્યાં હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • યુપી, બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના કારણે ભારત પછાત રહ્યુ છેઃ નીતિ આયોગના સીઇઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.