✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નમાઝ પર વિવાદ વધ્યો, વિકાસ અધિકારીએ કહ્યું- અમે કોઇને પણ બાગ-બગીચામાં નમાઝ નહીં પઢવા દઇએ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2018 02:54 PM (IST)
1

નોઇડા પોલીસની દલીલ છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ રીતની પબ્લિક મીટિંગથી સાંપ્રદાયિક સૌહર્દ બગડી શકે છે. નોઇડા પોલીસે કંપનીઓને કહ્યું કે, તેઓ તેમના કર્મચારીને મસ્જિદ, દરગાહ કે ઓફિસના કેમ્પસમાં જ નમાઝ પઢવા માટે કહે.

2

ઉલ્લેખનીય છે કે અગાઉ નોઇડા પોલીસે નોઇડાના કોઇપણ બાગ-બગીચામાં નમાઝ પઢવા પર પાબંદી લગાવી દીધી હતી, નોઇડાની કેટલીક કંપનીઓને આ અંગે નોટિસ આપીને જાણ પણ કરવામાં આવી હતી.

3

તેમને કહ્યું કે, લગ્ન પ્રસંગે કે અને સાસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો માટે ચાર્જ લઇને પરમીશન આપવાની જોગવાઇ છે. પરમીશન વિના પાર્કોમાં કોઇપણ પ્રકારનું ધાર્મિક ક્રિયાકર્મ થવા દેવામાં નહીં આવે.

4

નવી દિલ્હીઃ નોઇડાના બાગ-બગીચા કે જાહેરમાં નમાઝ પઢવાને લઇને વિવાદ વધતો જાય છે. હવે આ મામલે નોઇડા વિકાસ નિગમના એક અધિકારીએ કહ્યું કે, નોઇડામાં કોઇને પણ જાહેરમાં નમાઝ પઢવાની પરવાનગી આપવામાં નહીં આવે.

5

નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપનિર્દેશક (ઉદ્યાન) મહેન્દ્ર પ્રકાશે કહ્યું કે નિગમના કોઇપણ પાર્કમાં ના નમાઝ પઢવાની કોઇ અનુમતી આપવામાં આવી છે, અને ના કોઇ ભવિષ્યમાં પરમીશન આપવામાં આવશે, કેમકે અમારા નિમયોમાં નમાઝ પઢવા માટે કોઇ પરમીશનની જોગવાઇ નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • નમાઝ પર વિવાદ વધ્યો, વિકાસ અધિકારીએ કહ્યું- અમે કોઇને પણ બાગ-બગીચામાં નમાઝ નહીં પઢવા દઇએ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.