✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહારાષ્ટ્ર: મલ્ટીપ્લેક્સમાં 1 ઓગષ્ટથી બહારનું બનાવેલું ખાવાનું લઈ જઈ શકશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2018 07:55 PM (IST)
1

મલ્ટીપ્લેક્સમાં ખાવા-પીવાની ચીજ વસ્તુઓ પર ભાવ વધારાને લઈને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સતત પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ મનસેના કાર્યકર્તાઓએ મલ્ટીપ્લેક્સમાં પ્રદર્શન કર્યું હતું ઔપ સિનેમાહોલના મેનેજર સાથે મારપીટ પણ કરી હતી. જાણકારી મુજબ મુંબઈના કેટલાક સિનેમા હોલ માલિકોએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત પણ કરી હતી.

2

આ સાથે જ કેંદ્ર સરકાર 1 ઓગષ્ટથી નવો કાનૂન લાવી રહી છે જે મૂજબ કોઈપણ સામાન માત્ર છાપવામાં આવેલી કિંમત પર જ વહેંચી શકાય. કોઈપણ ખાવા-પીવાના સામાનની બે કિંમત નહી હોય. મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન, કોલ્ડ્રડ્રિંક અને સ્નેક્સની વધારે કિંમત નહી ચૂકવવી પડે.

3

મુંબઈ: મહારાષ્ટ્રના મલ્ટીપ્લેક્સમાં 1 ઓગષ્ટથી તમે ખાવા-પીવાનું લઈ જઈ શકો છો. નાગપુરમાં ચાલી રહેલા ચોમાસું સત્ર દરમિયાન આજે તેને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા જેના જવાબમાં રાજ્યમંત્રી રવિંદ્ર ચવ્હાણે સરકારના આ નિર્ણયની જાણકારી આપી. આ સાથે જ તેમણે કહ્યું, આવું કરવાથી રોકનારા પર સખ્ત કાર્યવાહી કરવામં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મહારાષ્ટ્ર: મલ્ટીપ્લેક્સમાં 1 ઓગષ્ટથી બહારનું બનાવેલું ખાવાનું લઈ જઈ શકશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.