✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

500-1000ની જૂની નોટની ગણતરી માટે બેંકોએ નથી કર્યો મશીનનો ઉપયોગ, RTIમાં ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2017 06:08 PM (IST)
1

જેના જવાબમાં આરબીઆઈએ કહ્યું, 500 અને 1000 રૂપિયાની નોટોની ગણતરી કરવા માટે બેંકેના કોઈપણ કાર્યાલયમાં મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. બેંકે જણાવ્યું કે આ કામ માટે ભાડા પર પણ કોઈ મશીન નથી લેવામાં આવી.

2

નવી દિલ્લી: ભારતીય રિજર્વ બેંકે કહ્યું, બંધ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની નોટની ગણતરી કરવા માટે મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ સાથે જ કેંદ્રીય બેંકે નોટોની ગણતરી માટે કેટલાક કર્મચારીઓની સંખ્યા હતી તે જણાવવાનો પણ ઈનકાર કર્યો છે. આરટીઆઈ દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં આ ખુલાસો થયો છે.

3

10 ઓગસ્ટના કરવામાં આવેલી આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં જાણકારી માંગવામાં આવી હતી કે નોટોની ગણતરી કરવા માટે કેટલા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

4

આરબીઆઈએ આ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો કે નોટોની ગણતરી કરવા માટે કેટલા કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીટીઆઈ-ભાષાના સંવાદદાતા દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં બેંકે કહ્યું, આરટીઆઈ અધિનિયમ, 2005ની કલમ 7(9) મુજબ આ જાણકારી ન આપવામાં આવી શકે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 500-1000ની જૂની નોટની ગણતરી માટે બેંકોએ નથી કર્યો મશીનનો ઉપયોગ, RTIમાં ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.