✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીએ કર્યું રાવણનું દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યા ઉપસ્થિત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2018 09:02 PM (IST)
1

2

રામનાથ કોવિંદે સંબોધન કરતા કહ્યું કે, તહેવાર આપણને ઇમાનદાર જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. સાથે તેઓએ વિજયા દશમી પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું આ તહેવાર જીવનમાં સારી વસ્તુ અપનાવવા માટે પ્રેરિત કરે છે. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.

3

આ ઉપરાંત દશેરાની ઉજવણી કરવા માટે કોંગ્રેસ પાર્ટીથી સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી સહિત કેટલાક નેતા દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા.

4

નવી દિલ્હી: દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વડાપ્રધાન મોદી અને રામનાથ કોવિંદ દિલ્હીના રામલીલા મેદાનમાં પર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળાનું દહન કર્યું હતું. સમારોહમાં પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન અને દિલ્હી ભાજપા પ્રમુખ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીએ કર્યું રાવણનું દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યા ઉપસ્થિત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.