✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદીના મંત્રીમંડળમાં ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી કોઈ સાંસદને સ્થાન નહી, શિવસેનાએ શપથવિધિનો બહિષ્કાર કર્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2017 01:43 PM (IST)
1

નવા 9 પ્રધાનોએ તથા ચાર વર્તમાન પ્રધાનોએ કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા છે. ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી ભાજપના કોઈ નેતાને મોદી પ્રધાનમંડળમાં સ્થાન નથી મળ્યું.

2

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના કેબિનેટમાં કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં 9 નવા તથા 4 વર્તમાન રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે.

3

નવી દિલ્લી : પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું. PM મોદીના મંત્રીમંડળમાં ફેરફાર કરીને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા.

4

પીએમ મોદીના આ નિર્ણયથી નારાજ શિવસેનાએ આજના શપથવિધિ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • PM મોદીના મંત્રીમંડળમાં ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી કોઈ સાંસદને સ્થાન નહી, શિવસેનાએ શપથવિધિનો બહિષ્કાર કર્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.