✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરીક્ષા પે ચર્ચાઃ મા-બાપે પોતાની અધૂરી ઇચ્છાઓ બાળકો પર ના ઠોકી બેસાડવી જોઇએ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2019 01:42 PM (IST)
1

2

3

એક સવાલના જવાબમાં પીએમ મોદીએ બાળકોને કહ્યું કે ક્લાસ કે બોર્ડની પરીક્ષા એ છેલ્લી પરીક્ષા, એટલે કે જિંદગીની પરીક્ષા નથી. એવું નથી કે 10માંથી કંઇ થઇ ગયુ તો કંઇ નહીં થાય, પરીક્ષા ગલીઓમાં જિંદગી નથી હોતી પરંતુ તેનાથી આગળ પણ જિંદગી હોય છે.

4

ગયા વર્ષે પણ મોદીએ પરીક્ષા પે ચર્ચા કરી હતી, આ વખતની ચર્ચા પરીક્ષા પે ચર્ચા 2.0 હતી. આમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા વાળા વિદ્યાર્થીઓ 9થી 12માં ધોરણના હતા, વળી કેટલાક કૉલેજના પણ સામેલ થયા હતા.

5

વડાપ્રધાને એક કવિતા યાદ કરતાં કહ્યું કે, થોડાક રમકડાં તુટી જવાથી બાળપણ નથી મરી જતુ, એવી જ રીતે એક પરીક્ષામાં પ્રૉબ્લમ આવે તો બધુ ખરાબ નથી થઇ જતુ. પણ હંમેશા જીવનની કસોટી મહત્વની હોય છે.

6

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા માટે સંવાદ કર્યો. તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં પીએમે વિદ્યાર્થીઓને કહ્યું કે કેટલીક ક્ષણો બાળકોની જેમ જીવવી જોઇએ, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે માબાપ અને શિક્ષકો પણ સામેલ થયા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • પરીક્ષા પે ચર્ચાઃ મા-બાપે પોતાની અધૂરી ઇચ્છાઓ બાળકો પર ના ઠોકી બેસાડવી જોઇએ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.