✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદી આજે ઓડિશા અને છત્તીસગઢમાં અનેક પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Sep 2018 08:19 AM (IST)
1

પીએમ મોદી બપોરે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં પરંપરાગત હેન્ડલૂમ અને કૃષિ પર એક પ્રદર્શન જોવા જશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ અને પેંડ્રા-અનુપપુર ત્રીજી રેલ લાઈનનો શિલાન્યાસ કરશે.

2

પીએમ મોદી એક એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે ઝારસુગુડા જશે. નિવેદનમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી ગર્જનબહલ કોલસા ખાણો અને ઝારસુગુડા-બારાપલી-સરદેગા રેલ સંપર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે.

3

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે છત્તીસગઢ અને ઓડિશાની મુલાકાત લેશે. જ્યાં તેઓ અનેક નવા પ્રોજેક્ટનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી તેમના આ પ્રવાસ અંગે જાણકારી આપવામાં આવી હતી. પીએમઓ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પીએમ મોદી ઓડિશામાં તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુર્નઉદ્ધાર કાર્ય શરૂ થવાના અવસરે તક્તિનું અનાવરણ કરશે. આ કોલસા ગેસથી ચાલનારૂ ભારતનો પ્રથમ હેલો ફર્ટિલાઈઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત તે પ્લાન્ટ પ્રાકૃતિક ગેસનું પણ ઉત્પાદન કરશે જે દેશની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવામાં યોગદાન આપશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • PM મોદી આજે ઓડિશા અને છત્તીસગઢમાં અનેક પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.