✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વારણસીના રસ્તાઓ પર લાગ્યા PM મોદી ગુમ થયાના પોસ્ટર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Aug 2017 07:50 AM (IST)
1

અગાઉ પણ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં લાપતાના પોસ્ટર લાગ્યા હતા. આ ઘટના બાદ ભાજપ અને આરએસએસને આક્ષેપ કર્યા હતા.

2

વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીના રસ્તા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુમ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પીએમ મોદી વારાણસી સંસદીય શ્રેત્રના સાંસદ છે. દિવાલ પર લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, લાપતા વારાણસી સાસંદ. સાથે પીએમ મોદીની તસ્વીર લગાવેલી છે. તેમાં પીએમ મોદીને સંબોધન કરતો નારો લખવામાં આવ્યો છે. ‘જાને વહ કૌન સા દેશ જહાં તુમ ચલે ગયે.’ જો કે આ પોસ્ટર લગાવનારનું નામ લખવામાં આવ્યું નથી.

3

પોસ્ટર નીચે લખ્યું છે કે, લાચાર, મજબુર અને હતાશ કાશીવાસી. ત્યાં વારાણસીમાં પીએમ મોદીના ગુમ થયાના પોસ્ટર લગાવ્યાની સુચના મળતા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ. પોલીસે તરત જ મોડી રાતે આ પોસ્ટર હટાવી દીધા હતા. હાલમાં પોસ્ટર લગાનારની કોઈ જ જાણકારી નથી. આ પોસ્ટરમાં એ પણ લખવામાં આવ્યુ છે કે, મોદીની ખબર ના મળે તો મજબૂરીમાં ગુમ થયાની રિપોર્ટ દાખલ કરવા કાશીવાસીઓને મજબૂર થશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • વારણસીના રસ્તાઓ પર લાગ્યા PM મોદી ગુમ થયાના પોસ્ટર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.