✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા બોલ્યા મોદી, ટ્વીટ કરીને કહ્યું- લોકતંત્રનો મોટો દિવસ, આશા છે યોગ્ય ચર્ચા થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2018 08:29 AM (IST)
1

2

3

હવે, આજનો દિવસ મોદી સરકાર માટે ખાસ મહત્વનો છે, સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ આજે મોદી સરકાર સામે પહેલીવાર અવિશ્વાસ પ્રસ્તાવ આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આજનો દિવસ લોકતંત્ર માટે મોટો છે.

4

અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, ‘’આજે અમારા સંસદીય લોકતંત્રનો એક મહત્વપૂર્ણ દિવસ છે. મને આશા છે કે સાથી સાંસદ અને સહયોગી આ પ્રસંગે એક રચનાત્કમક, વ્યાપક, રૂકાવટ મુક્ત અને કામની ચર્ચા કરશે. અમે આ માટે આપણાં બંધારણના નિર્માતાઓને શ્રેય આપીએ છીએ. આજે ભારત અને ઝીણવટપૂર્ણક જોશે.’’

5

નવી દિલ્હીઃ સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વૉટિંગ થવાનુ છે. દરેક પક્ષો પોતાની સંખ્યા સાચવવા અને સંખ્યાબળ વધારવા માટે કમરકસી રહ્યાં છે, જોકે, મોદી સરકાર પાસે પુરતી બહુમતી છે જેથી કોઇ ખતરો નડી શકે તેમ નથી. સંસદમાં ચર્ચા 11 વાગે શરૂ થશે ત્યારબાદ વૉટિંગ થશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા બોલ્યા મોદી, ટ્વીટ કરીને કહ્યું- લોકતંત્રનો મોટો દિવસ, આશા છે યોગ્ય ચર્ચા થશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.