✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આતંકની કમર તોડી નાંખીશ, કાશ્મીરના પરત લાવીશ અચ્છે દિનઃ PM મોદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2019 07:52 PM (IST)
1

અમે સર્જિકલ સ્ટ્રાઇક કરીને વિશ્વને બતાવી દીધું છે કે ભારત હવે ચૂપ બેસવાનું નથી. હું આતંકવાદની કમર તોડી નાંખીશ. ખુશી ભર્યા કાશ્મીરના જૂના દિવસો પરત લાવવા હું પ્રતિબદ્ધ છું તેમ પીએમે જણાવ્યું હતું.

2

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધતાં જણાવ્યું કે, બીજાના સપનાઓને મારવા સૌથી મોટી કાયરતા છે. પીએમે વિદ્યાર્થીઓને સંબોધતા એક કાર્યક્રમમાં જણાવ્યું કે, કાશ્મીરના અચ્છે દિન લાવવા માટે હું કટિબદ્ધ છું.

3

ડિજિટલ ઈન્ડિયા પરના સવાલનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, આધાર કાર્ડ ડિજિટલ ક્રાંતિનો જ હિસ્સો છે. જ્યારે હું કહું છું કે અમારી પાસે 120 કરોડ લોકોનો ડિજિટલ ડેટા છે તો લોકોને આશ્ચર્ય થાય છે. માનવ સતત વિકાસ કરી રહ્યો છે. છેલ્લા 40-50 વર્ષમાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. ડિજિટલીકરણની મદદથી પારદર્શિતા વધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આતંકની કમર તોડી નાંખીશ, કાશ્મીરના પરત લાવીશ અચ્છે દિનઃ PM મોદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.