✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેરળના પૂરગ્રસ્તો માટે ક્યા રાજકારણીએ કર્યું સૌથી વધારે દાન?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Aug 2018 11:55 AM (IST)
1

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 10 કરોડ ડૉનેટ કર્યા છે, ઓડિશા સીએમ નવિન પટનાયકે 5-5 કરોડની બે વાર મદદ કર્યા ઉપરાંત 245 બૉટ સાથે ફાયરમેનોને મોકલવાની જાહેરાત કરી દીધી છે.

2

ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 કરોડની સાથે આમ આદમી પાર્ટીના દરેક ધારાસભ્યો અને સંસદ સભ્યોનો એક મહિનાનો પગાર મદદ માટે આપવાની જાહેરાત કરી છે. કેરાલાના કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ એક મહિનાની સેલેરી પુરગ્રસ્તોની મદદ માટે દાન કરશે.

3

નવી દિલ્હીઃ કેરાલામાં વરસાદ અને પુરના કારણે ભયાનક તબાહી મચી ગઇ છે. લોકોના બચાવ કામગીરી માટે સરકાર અનેક કામગીરી કરવામાં લાગી છે. ત્યારે રાજનેતાઓ પોતાના ફંડમાંથી અને પર્સનલી મદદ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી, રાજનાથથી લઇન કેજરીવાલ જેવા નેતાઓએ પણ આર્થિક મદદની જાહેરાત કરી છે.

4

કેરાલા પુરગ્રસ્તોની મદદ રાજનેતાઓ આવ્યા છે. આમાં કેરાલા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મદદ માટે રાજ્યના રાહત કોષ CMRDFમાં 1 લાખ રૂપિયા મદદ માટે આપ્યા, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કેરળના પૂરગ્રસ્તો માટે ક્યા રાજકારણીએ કર્યું સૌથી વધારે દાન?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.