✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોંધવારીના માર વચ્ચે CNGના ભાવમાં વધારો, જાણો નવો ભાવ શું હશે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2016 07:41 AM (IST)
1

નવી દિલ્લી: નોટબંધીની વચ્ચે જનતાને મોંધવારીનો એક વધુ ઝટકો લાગ્યો છે. આજથી દિલ્લી અને એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં સીએનજી 1.85 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે નોયડામાં 2.15 રૂપિયા પ્રતિ કિલો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

2

સાથે નૉન પીક ઑવર્સમાં સીએનજી રીફિલિંગમાં પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આઈજીએલ રાત્રે 12.30થી 5.30ની વચ્ચે 1.50 પ્રતિ કિલોનું ડિસ્કાઉંટ આપી રહી છે. તેની સિવાય દિલ્લીમાં પીએનજી 1.05 પ્રતિ એસસીએમમાં વધારાની સાથે 24.05 પ્રતિ એસસીએમના ભાવે મળશે, જ્યારે નોયડા, ગ્રેટર નોયડા અને ગાજિયાબાદમાં આ 25.56 પ્રતિ એસસીએમના ભાવથી મળશે.

3

વધેલો ભાવ શનિવાર રાત્રે 12 વાગ્યાથી લાગૂ પડશે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડની જાણકારી આપી છે કે સીએનજી-પીએનજીના ભાવોમાં વધારો ગેસના ભાવ વધારાની કિંમતને લીધે થયો છે. ભાવ વધારો પછી દિલ્લીમાં જ્યાં સીએનજી 37.30 રૂપિયા પ્રતિ કિલો મળશે, જ્યારે નોયડા. ગ્રેટર નોયડા, ગાજિયાબાદમાં 42.75 પ્રતિ કિલો મળશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોંધવારીના માર વચ્ચે CNGના ભાવમાં વધારો, જાણો નવો ભાવ શું હશે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.