✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પંજાબ પોલીસે કરી રાખી સાવંતની ધરપકડ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2017 05:10 PM (IST)
પંજાબ પોલીસે કરી રાખી સાવંતની ધરપકડ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
1

ચંદીગઢ: એક્ટ્રેસ રાખી સાવંતે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આજે રાખીની મુંબઈમાં ધરપકડ કરી હતી.

2

રાખીએ આ ટિપ્પણી લગભગ દોઢ વર્ષ પહેલા કરી હતી. પછી સોશિયલ મીડિયા પર રાખીએ પોતાની ટિપ્પણી અંગે માફી માગતો વીડિયો પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસ પાસે બિનજામીનપાત્ર વોરંટ છે.

3

રાખી પર આરોપ છે કે એક ટીવી કાર્યક્રમમાં તેણે ગ્રંથ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • પંજાબ પોલીસે કરી રાખી સાવંતની ધરપકડ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.