✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

1 સપ્ટેમ્બરથી નહી મળે રેલ દુર્ઘટના વીમો, એક્સીડેન્ટ મૃત્યુ પર મળતા હતા 10 લાખ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2018 06:06 PM (IST)
1

રેલવેની આ યોજના મુજબ મુસાફરોને દુર્ઘટનામાં મૃત્યું થવા પર 10 લાખ રૂપિયા સુધી વીમો મળતો હતો. જ્યારે દિવ્યાંગ હોવાની સ્થિતિમાં 7.5 લાખ રૂપિયા સુધી વળતર મળતું. તેમજ ઘાયલ થવા પર અને શબને ઘર સુધી લઈ જવા માટે 10 હજાર રૂપિયા આ વીમા યોજના મુજબ મળતા હતા.

2

હવે તેને એક સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે. દુર્ઘટના વીમા પર હવે કેટલો શૂલ્ક લેવામાં આવશે તે હજુ નક્કી નથી થયું કારણ કે વીમા કંપનીઓ સાથે તેના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. ત્રણ કંપનીઓને ટેન્ડર આપવામાં આવે છે.

3

નોટબંધી પહેલા ઈંશ્યોરન્સ માટે 92 પૈસા લાગતા હતા પરંતુ નોટબંધી દરમિયાન ઓન લાઈન ટિકીટમાં વધારો કરવા માટે તમામ ઓન લાઈન ટિકીટ ખરીદનારા મુસાફરોને એક સમાન રીતે મફતમાં વીમો આપવામાં આવતો હતો. જે અત્યાર સુધી મળી રહ્યો હતો.

4

નવી દિલ્હી: ભારતીય રેલવે દુર્ઘટના વીમાની યોજનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, રેલવેએ ઓનલાઈન ટિકીટ બુકિંગ સિસ્ટમમાં મુસાફરોને મફત દુર્ઘટના વીમો આપવાની યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 1 સપ્ટેમ્બરથી નહી મળે રેલ દુર્ઘટના વીમો, એક્સીડેન્ટ મૃત્યુ પર મળતા હતા 10 લાખ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.