✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામ મંદિર માટે કુંભમાં આજથી શરૂ થશે પરમ ધર્મ સંસદ, સંતો સાથે જોડાશે દેશ-વિદેશના પ્રતિનિધિઓ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2019 09:45 AM (IST)
1

જોકે, જજોની બંધારણીય બેન્ચમાં એક જજ જસ્ટિસ એસએ બોબડે ના હોવાના કારણે સુનાવણી ટળી ગઇ છે. હવે આગામી સુનાવણી ક્યારે થશે તે નક્કી નથી. આ બધાની વચ્ચે હવે આજથી કુંભમાં ધર્મ સંસદ શરુ થઇ રહી છે, જ્યાં સંતોની વચ્ચે રામ મંદિર પર ચર્ચા થશે.

2

બીજી ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ આયોજિત કરવામાં આવશે. આ ધર્મ સંસદમાં વીએચપીના મોટા નેતાઓ ઉપરાંત બીજેપી નેતાઓ સામેલ થશે. અમિત શાહ, યોગી આદિત્યનાથ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ સામેલ થશે.

3

દેશમાં રાજકીય રીતે સૌથી વધુ ચર્ચાતા રામ મંદિર મુદ્દાને લઇને હવે ધર્મ સંસદ લાગવાની છે. આ વખતે બે વાર ધર્મ સંસદ થવાની છે, જેમાં પહેલી ધર્મ સંસદ 28, 29 અને 30 થશે. જેનું આયોજન શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

4

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પર ચાલી રહેલી રાજકીય ખેંચતાણની વચ્ચે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે 29 જાન્યુઆરી, એટલે કે આવતીકાલે સુનાવણી થવાની હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • રામ મંદિર માટે કુંભમાં આજથી શરૂ થશે પરમ ધર્મ સંસદ, સંતો સાથે જોડાશે દેશ-વિદેશના પ્રતિનિધિઓ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.