✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામ રહીમે સાધ્વી યુવતી સાથે પરાણે સેક્સ માણ્યા પછી શું કહેલું? જાણો ‘ઢોંગી સંત’ની હવસલીલાની વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2017 10:12 AM (IST)
1

2

સીબીઆઈએ તપાસ કરીને તેનો રીપોર્ટ આપ્યો અને રામ રહીમ સામે 2010માં આરોપનામું દાખલ કરાયું હતું. જો કે રામ રહીમનો પ્રભાવ અને રાજકીય વગ જોરદાર હોવાથી તેની સામે કોઈ પગલાં નહોતાં લઈ શકાયાં. હવે આ કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે ફરી એક વાર ઉત્તેજનાનો માહોલ છવાઈ ગયો છે.

3

2002માં જ રામ રહીમસિંહ વિરુદ્ધ લખનાર પત્રકાર રામચંદ્ર છત્રપતિની અને ડેરા સચ્ચા સોદાના મેનેજર રણજિતસિંહની હત્યા થઈ હતી અને તેમાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. છેલ્લાં સાત વર્ષથી આ બંને કેસ હરિયાણાની કોર્ટમાં ચાલી રહ્યા છે પણ તેમાં પણ કોઈ ચુકાદો નથી આવ્યો.

4

યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રામ રહીમ પોતાના આશ્રમમાં હવસલીલા ચલાવે છે અને હજારો યુવતીઓને તેમણે પોતાની હવસનો શિકાર બનાવી છે. રામ રહીમને રોજ નવી નવી સ્ત્રી સેક્સ માટે જોઈએ છે અને તે પોતાના આશ્રમમી સાધ્વીઓને પોતાનો શિકાર બનાવે છે તેવો આક્ષેપ પણ યુવતીએ કર્યો છે.

5

રામ રહીમના જાતિય અત્યાચારોથી કંટાળેલી યુવતીએ 2002માં ડેરાની સાધ્વીએ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખી રામ રહીમસિંહ સામે જાતીય શોષણની ફરિયાદ કરી હતી. આ કેસની તપાસ એ જ વર્ષના સપ્ટેમ્બરમાં સીબીઆઇને સોંપવામાં આવી હતી પણ કશું થયું નહોતું.

6

યુવતીના વિરોધને ગણકાર્યા વિના યુવતી સાથે શારીરિક સંબંધ ભોગવનારા રામ રહીમે યુવતીને એવું કહ્યું હતું કે, મારી સાથે સંબંધ બાંધીને તુ પવિત્ર થઈ ગઈ છે. રામ રહીમે એ પછી પણ યુવતીને વારંવાર પોતાની હવસનો સિકાર બનાવી હતી અને તેન સાથે પરાણે સેક્સ માણ્યું હતું.

7

રામ રહીમસિંહ સામેનો આ કેસ સાત વર્ષ જૂનો છે અને આ ઘટનામાં રામ રહીમે પોતાની જ એક અનુયાયી સાધ્વીને હવસનો શિકાર બનાવી હતી. આ સાધ્વી વરસોથી તેમના આશ્રમમાં રહેતી હતી. રામ રહીમે એક રાત્રે તેને પોતાના રૂમમાં બોલાવીને પરાણે તેની સાથે સેક્સ માણ્યું હતું ને આખી રાત તેને ભોગવી હતી.

8

ચંદીગઢઃ સમગ્ર હરિયાણા અને પંજાબની પોલીસનો જીવ જેમણે અધ્ધર કરી નાંખ્યો છે એ ડેરા સચ્ચા સોદા સંપ્રદાયના ધર્મગુરુ સંત ગુરુમિત રામ રહીમસિંહ ઈંસાં સામેના 15 વર્ષ જૂના બળાત્કારના કેસનો ચુકાદો હરિયાણાની પંચકુલા કોર્ટમાં આજે 25 ઓગસ્ટે આવવાનો છે. આ કેસમાં આરોપનામું સાત વર્ષ પહેલાં થયું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • રામ રહીમે સાધ્વી યુવતી સાથે પરાણે સેક્સ માણ્યા પછી શું કહેલું? જાણો ‘ઢોંગી સંત’ની હવસલીલાની વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.