✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફૂટ ઓવરબ્રિજના સમારકામ માટે સચિને સાંસદની ગ્રાન્ટમાંથી આપ્યા બે કરોડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2017 05:35 PM (IST)
1

મુંબઈ: એલફિંસ્ટન રોડ સ્ટેશન ફૂટ ઓવરબ્રિજ પર થયેલી ભાગદોડની ઘટના બાદ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકરે પોતાના સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજના એમપીએલએડીએસની ગ્રાંટમાંથી 2 કરોડ રૂપિયા મુંબઈ રેલ ફૂટ ઓવરબ્રિજોના સમારકામ માટે આપ્યા છે.

2

તેંડુલકરે રેલમંત્રી પીયૂષ ગોયલને એક પત્ર લખીને કહ્યું કે તે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટર પાસે નિર્માણ માટે બે કરોડ રૂપિયા ફાળવવા કહ્યું છે. તેંડુલકરે વધુમાં કહ્યું કે પશ્ચીમી રેલવે અને મધ્ય રેલવેને એક એક કરોડ રૂપિયા તેના એમપીએલએડીએસમાંથી રેલવે ફૂટ ઓવર બ્રિજને તત્કાલિક સમારકામ માટે ફાળવવામાં આવે.

3

દર વર્ષે સાંસદોને એમપીએલએડી યોજના હેઠળ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આ રકમ મુખ્યત્વે સાંસદોને પોતાના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરવા માટે આપવામાં આવે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ફૂટ ઓવરબ્રિજના સમારકામ માટે સચિને સાંસદની ગ્રાન્ટમાંથી આપ્યા બે કરોડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.