✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંજય કોઠારી બન્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ, કોવિંદ 25 જુલાઈ 12:15 વાગ્યે શપથ લેશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jul 2017 12:51 PM (IST)
સંજય કોઠારી બન્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ, કોવિંદ 25 જુલાઈ 12:15 વાગ્યે શપથ લેશે
1

દેશના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇએ બપોરે 12:15 વાગ્યે શપથ લેશે તે સાથે કોંવિદ દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ ભવન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જ્યોતિષોના વિચાર વિમર્શ બાદ આ સમય નક્કી કરવામાં આવ્યો છે. કોવિંદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે. જો કે, રામનાથ કોવિંદેને ચૂંટણીમાં 702044 મત મળ્યા હતા અને તેમના હરિફ મીરા કુમારને 367314 મત મળ્યા હતા.

2

નવી દિલ્લી: મતગણતરી બાદ રાષ્ટ્રપતિ તરિકે રામનાંથ કોંવિદ ચૂંટાતા તેની સાથે ભારત સરકારે સંજય કોઠારીને રાષ્ટ્રપતિના નવા સચિવ બનાવ્યા છે. સામાચાર એજન્સી પ્રમાણે ભરતલાલને સંયુક્ત સચિવ અને અશોક મલિકને રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ બનાવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને જંગી બહુમતથી હરાવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સંજય કોઠારી બન્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ, કોવિંદ 25 જુલાઈ 12:15 વાગ્યે શપથ લેશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.