✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આસારામ સામેનો બળાત્કાર કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2017 05:57 PM (IST)
1

નવી દિલ્લી: આસારામ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતની નીચલી અદાલતને કહ્યું છે કે મામલાને ઝડપથી લે અને સમયમર્યાદામાં સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરે.

2

ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર તથા જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતીઓ સહિત 46 સાક્ષીઓના નિવેદન હાથ ધરવા સૂચના આપી છે. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલ તુષાર મહેતા આ કેસમાં હાજર રહ્યાં હતાં. જેમાં તેમણે જણાવ્યું હતુંકે, 29 સાક્ષીઓની જુબાની લેવાઈ ગઈ છે. જ્યારે બેની હત્યા થઈ ગઈ છે. ત્યારે જજે કહ્યું હતું કે, કેસને લટકાવી ન રાખો અને સત્વરે ઉકેલો. આ અંગે જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આસારામ સામેનો બળાત્કાર કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.