✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હત્યાના બંને કેસમાં રામપાલ દોષિ જાહેર, હિસારમાં સુરક્ષા વધારવામાં આવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2018 01:29 PM (IST)
1

ફેંસલાને જોતા સવારથી જ હિસારમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી હતી. બુધવારથી જ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. ઉપરાંત હિસારને જોડતી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી. સુરક્ષા માટે હિસારના 1300 પોલીસ કર્મચારીઓ, અન્ય જિલ્લાના 700 જવાન, RAFની પાંચ ટુકડી અને હરિયાણા પોલીસના 12 SP તહેનાત રાખવામાં આવ્યા છે.

2

2014માં રામપાલના આશ્રમમાં ભડકેલી હિંસામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં 5 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થતો હતો. ફેંસલા બાદ રામપાલના સમર્થકો દ્વારા હિંસા થવાની દહેશતના કારણે જેલની અંદર જ વીડિયો કોન્ફરન્સ દ્વારા રામપાલને હાજર કરાયો હતો.

3

હિસારઃ સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બે મામલામાં કોર્ષે દોષિ જાહેર કર્યો છે. ફેંસલા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી હતી અને જસ્ટિસ ડી.આર.ચાલિયાએ મામલાની સુનાવણી કરી હતી. સજાની જાહેરાત 16 કે 17 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હત્યાના બંને કેસમાં રામપાલ દોષિ જાહેર, હિસારમાં સુરક્ષા વધારવામાં આવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.