✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- બધા ધર્મોની પાઘડી પહેરો છો તો મુસ્લિમોની ટોપી પણ પહેરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Aug 2018 10:16 AM (IST)
1

થરૂરે આગળ દેશભરમાં થઇ રહેલી ભીડ હિંસા પર કહ્યું કે, આજે જો સ્વામી વિવેકાનંદ હોત તો તેમને પણ ગુંડાઓની ભીડ ના છોડતી. પોતાના સંસદીય વિસ્તાર તિરુવનંતપુરમમાં તેમને સમાજસેવક સ્વામી અગ્નિવેશ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ''આ ગુંડાઓ તેમના (સ્વામી વિવેકાનંદ) ચહેરા પર ફેંકવા માટે એન્જિંગનું ઓઇલ લાવતા અને તેમને પાડીને મારતાં કેમકે સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે માણસોનું સન્માન કરો. તે કહેતા હતા કે માણસાઇ સૌથી જરૂરી છે.''

2

3

ઉલ્લેખનીય છે કે ગયા મહિને સ્વામી અગ્નિવેશ (78) પર ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ 'જય શ્રીરામ'નો નારો બોલતા બોલતા હુમલો કરી દીધો હતો.

4

શશિ થરૂરે મોદીને સવાલ કરતાં કહ્યું કે, તે દેશ અને વિદેશમાં પ્રવાસ દરમિયાન અલગ અલગ પ્રકારની પાઘડીઓ તો પહેરી લે છે, પણ મુસ્લિમ ટોપી નથી પહેરતા. તેમને કહ્યુ્ં કે, ''તમે તેમને (મોદી) અલગ અલગ વિચિત્ર પ્રકારના કપડાં પહેરતાં જોયા હશે, પણ હજુ પણ એક વસ્તુની ના પાડે છે, તે લીલું કપડું કેમ નથી પહેરતાં?''

5

6

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં એક અજીબોગરીબ સવાલ પુછ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- બધા ધર્મોની પાઘડી પહેરો છો તો મુસ્લિમોની ટોપી પણ પહેરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.