✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમૃતસર રેલ દૂર્ઘટનાઃ શિવસેનાએ મોદી સરકારેને આડેહાથે લીધી, સામનામાં લખ્યું- આ છે લોહીથી લખાયેલા 'અચ્છે દિન'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Oct 2018 10:06 AM (IST)
1

શિવસેનાએ મોદી સરકારને આડેહાથે લેતા તેમના મુખપત્ર સામનામાં કહ્યું છે કે, આ છે મોદી સરકારના સારા દિવસો, અમૃતસર રેલ દૂર્ઘટનાને ઉલ્લેખીને લખાયું છે કે, આ છે લોહીથી લખાયેલા મોદી સરકારના અચ્છે દિન. આ લેખને 'રક્તરંજિત અચ્છે દિન' શીર્ષક સાથે લખવામાં આવ્યો છે.

2

3

લેખમાં લખવામાં આવ્યું છે કે, ''જયલિયાવાલા બાગ હત્યાકાંડની યાદ અપાવનારી ભયંકર ઘટના ઘટી છે. જલિયાવાલા બાગ બ્રિટિશ શાસનમાં થયો હતો, અમૃતસરનો હત્યાકાંડ સ્વરાજમાં થયો છે. એટલે કે આઝાદી પ્રાપ્ત થાય બાદ પણ કીડા-મકોડાની જેમ જનતાનું મરવાનું હજું ચાલુ જ છે.''

4

નવી દિલ્હીઃ અમૃતસર રેલ દૂર્ઘટના પર હજુ પણ રાજનીતિ બંધ થવાનું નામ નથી લેતી, 62 લોકોના મોત બાદ કોઇપણ આ દૂર્ઘટનાની જવાબદારી લેવા તૈયાર નથી. હવે કેન્દ્રની મોદી સરકાર પર તેના જ સહયોગી પક્ષ શિવસેનાએ હુમલો કર્યો છે. શિવસેનાએ સામનામાં મોદી સરકારને આ મુદ્દે ટાર્ગેટ કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અમૃતસર રેલ દૂર્ઘટનાઃ શિવસેનાએ મોદી સરકારેને આડેહાથે લીધી, સામનામાં લખ્યું- આ છે લોહીથી લખાયેલા 'અચ્છે દિન'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.