✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નાદાર જાહેર થયા શિવરાજના મંત્રી, બેંકે અખબારમાં આપી જાહેરાત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Aug 2018 04:17 PM (IST)
1

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા નીકાળી રહ્યા છે. શિવરાજ આ પહેલા પણ આ પ્રકારની યાત્રા કાઢી ચુક્યા છે. શિવરાજ કેબિનેટ સમાચારમાં આવી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું.આ પહેલા પણ બાબાઓને મંત્રી પદનો દરજજો આપવાને લઈ શિવરાજ સરકાર સમાચારમાં ચમકી હતી.

2

રાજ્યમાં ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી શકે છે.આ પહેલા એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં શિવરાજ સરકાર ખરાબ રીતે હારી રહી હોવાનું સામે આવ્યું છે.

3

બેંક ઓફ બરોડાએ તેમને આ અંગે જાણ કરી હતી પરંતુ તેમ છતાં તેમણે ધ્યાન આપ્યું નહોતું. જે બાદ બેંકે અખબારમાં વિજ્ઞાપન આપી દીધી હતી. સુરેન્દ્ર પટવા રાજ્યમાં ભોજપુર વિધાનસભાથી ધારાસભ્યછે.

4

ઈંદોરઃ મધ્યપ્રદેશમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા ત્યાંથી બીજેપી માટે સારા સમાચાર આવી રહ્યા નથી. શિવરાજ કેબિનેટના મંત્રી સુરેન્દ્ર પટવાને બેંક ઓફ બરોડાએ નાદાર જાહેર કરી દીધા છે. તે રાજ્ય સરકારમાં સંસ્કૃતિ મંત્રી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નાદાર જાહેર થયા શિવરાજના મંત્રી, બેંકે અખબારમાં આપી જાહેરાત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.