✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીએ હારી ગયેલા ત્રણેય મુખ્યમંત્રીને બાજુ પર મૂકી દીધા, જાણો દિલ્લી બોલાવીને શું સોંપી જવાબદારી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2019 10:56 AM (IST)
1

2

આ ક્વાયતના ભાગરૂપે રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. ડિસેમ્બરમાં યોજાયેલી આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી.

3

ભાજપના મહામંત્રી અરૂણ સિંહે આ જાહેરાત કરતાં કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વસુંધરા રાજે રાજસ્થાનના રાજકારણમાંથી ખસવા તૈયાર નથી તે જોતાં આ નિમણૂકના મામલે વિવાદ થઈ શકે છે.

4

નવી દિલ્લીઃ ભાજપ હાઈકમાન્ડે એટલે કે નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ત્રણ માજી મુખ્યમંત્રીઓને રાજ્યના રાજકારણમાંથી દૂર કરીને તેમના સ્થાને યુવા નેતાગીરીને આગળ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યોમાંથી ખસેડીને દિલ્હી બોલાવી લેવાયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદીએ હારી ગયેલા ત્રણેય મુખ્યમંત્રીને બાજુ પર મૂકી દીધા, જાણો દિલ્લી બોલાવીને શું સોંપી જવાબદારી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.