✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સિદ્ધરમૈયાએ PM મોદીને મોકલી કાયદાકીય નોટિસ, માફી માંગે નહી તો થશે 100 કરોડની માનહાનિનો દાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 May 2018 07:58 AM (IST)
1

પીએમ મોદી પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યુ હતું કે તેઓ હંમેશાં સ્પીકર અને એયરપ્લેન મોડ પર રહે છે, તેમણે કહ્યું કે મોબાઈલ ફોનમાં 3 મોડ હોય છે. વર્કમોડ, સ્પીકર મોડ અને એયરપ્લેન મોડ. પરંતુ તેઓ ક્યારેય પણ વર્કમોડનો ઉપયોગ કરતા નથી. તેઓ ખાલી સ્પીકર કાં તો એયરપ્લેન મોડનો જ ઉપયોગ કરે છે.

2

સિદ્ધારમૈયાએ ધમકી આપી છે કે જો બીજેપી અને પીએમ મોદીએ માફી નહી માંગી તો તેઓ અપરાધીક અને માનહાનીનો દાવો કરશે. ત્યા કોંગ્રેસે ધમકી આપી છે કે તેઓ આ મામલે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડશે.

3

બેંગલૂરૂ: કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા અને ભારતીય જનતા પાર્ટીને 6 પાનાની કાયદાકીય નોટીસ મોકલી આપી છે.

4

સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી મોદી પાસે પ્રચારનાં ભાષણ દરમ્યાન કોંગ્રેસ સરકાર પર લગાવેલા આરોપો માટે માફી માંગવાની વાત કરી છે. આ નોટીસમાં ભાજપનાં રાજ્યમાં ચુંટણીલક્ષી જાહેરાતોનો હવાલો આપવામાં આવ્યો છે. આ જાહેરાતમાં સિદ્ધારમૈયા સરકારને નિશાન બનાવવામાં આવેલ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સિદ્ધરમૈયાએ PM મોદીને મોકલી કાયદાકીય નોટિસ, માફી માંગે નહી તો થશે 100 કરોડની માનહાનિનો દાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.