✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉરી હૂમલોઃ અભિજીતે PAK કલાકારો સાથે કામ કરવાને લઇને આ ડિરેક્ટરોને આપી ગાળો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2016 05:26 PM (IST)
1

બૉલીવૂડ ગાયક અભિજીતે એક કદમ આગળ વધીને મહેશ ભટ્ટ અને કરણ જોહર જેવા દિગ્ગજો માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, રાજકીય પાર્ટી તોડ ફોડ કરી ફાયદા ઉઠાવે છે, પરંતુ તે જોહર, ભટ્ટ, ખાન જેવા ગદ્દારો સામે પંગા લેવાની હિમ્મત કરતા નથી.

2

3

અભિજીતે નિર્માતા અને નિર્દેશકોને ગે અન છક્કા કહ્યા હતા.

4

એમએનએસે પાકિસ્તાની કલાકારોને ઘમકી આપી હતી કે, તેઓ 48 કલાકની અંદર પાકિસ્તાન પરત ફરી જાય, એમએનએસ ચિત્રપટ સેનાએ કહ્યું કે, પાકિસ્તાની કલાકાર તો માર ખાસે સાથે જ નિર્માતા/નિર્દેશકોને પણ મારવામાં આવશે.

5

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મી બેસ કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ દેશના ઘણા લોકોમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો જોવા માળી રહ્યો છે. આ હૂમલાને લઇને ભારત-પાકિસ્તાનના સંબંધોને લઇને પણ તણાવ જોવા મળી રહ્યો છે. તેની અસર ફિલ્મ જગતમાં પણ જોવ મળી રહી છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી એમએનએસે બૉલીવૂડ ફિલ્મોમાં કામ કરતા પાકિસ્તાની અભિનેતાઓ અન કલાકારોને દેશ છોડવાની ઘમકી આપી છે. તો બૉલીવૂડ ગાયક અભિજીત ભટ્ટાચાર્યે ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોને તક આપનાર નિર્માતા નિર્દેશક માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉરી હૂમલોઃ અભિજીતે PAK કલાકારો સાથે કામ કરવાને લઇને આ ડિરેક્ટરોને આપી ગાળો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.