✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તેજસ્વી યાદવે લીધા માયાવતીના આશીર્વાદ, કહ્યું- UP અને બિહારમાંથી ભાજપ સાફ થઈ જશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jan 2019 10:25 AM (IST)
1

તેજસ્વી યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ભાજપ સાફ થઈ જશે. સપા-બસપા ગઠબંધન રાજ્યની તમામ સીટ જીતશે. હું સૌથી નાનો છું અને આશીર્વાદ લેવા આવ્યો છું. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન થાય અને માયાવતી-અખિલેશ સાથે મળીને ચૂંટણી લડે તેવી મારા પિતાએ કલ્પના કરી હતી.

2

તેજસ્વી યાદવ અને માયાવતી વચ્ચે લગભગ દોઢ કલાકની મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેજસ્વી યાદવ અને બસપા અધ્યક્ષ વચ્ચે બિહારમાં મહાગઠબંધનને લઈને વાતચીત થઈ. આ દરમિયાન તેજસ્વીએ તેમને બિહારમાં મહાગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. જો કે તેઓએ કહ્યું કે કોંગ્રેસ અમારી સાથે છે અને તમે પણ આનો ભાગ બનો તો ઘણું સારું રહેશે.

3

લખનઉઃ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કરેલા ગઠબંધન બાદ રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. સપા-બસપા ગઠબંધન બાદ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં બિહારમાં મહાગઠબંધનમાં કોંગ્રેસની સાથે સામેલ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે લખનઉમાં માયાવતી સાથે મુલાકાત કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • તેજસ્વી યાદવે લીધા માયાવતીના આશીર્વાદ, કહ્યું- UP અને બિહારમાંથી ભાજપ સાફ થઈ જશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.