✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓઓ CRPFના કાફલા પર ગ્રેન્ડ બૉમ્બ ફેંક્યો, 4 જવાન ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jul 2018 07:43 AM (IST)
1

માહિતી અનુસાર, શનિવારે સાંજે જોબેહારા ચોકની પાસે આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો જેમાં 130 બટાલિયનના ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. ઘાયલોને તરતજ નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. ઘટના બાદ વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન કરી દીધું હતું.

2

3

તાજેતરમાં જ અનંતનાગમાં બિજબેહરાના જેરપોરામાં સીઆરપીએફ બંકરની પાસે આતંકીઓએ ગ્રેનેડ એટેક કર્યો હતો જેમાં 5 જવાનો ઘાયલ થયા હતા.

4

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અવંતિપુરા વિસ્તારમાં જોબેહારામાં આતંકીઓએ સીઆરપીએફના કેમ્પ પર ગ્રેનેડ બૉમ્બથી હુમલો કરી દીધો, આ હુમલામાં સેનાના 4 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓઓ CRPFના કાફલા પર ગ્રેન્ડ બૉમ્બ ફેંક્યો, 4 જવાન ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.