✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાની આતંકીઓને ઠાર કરનારા ભારતીય હીરોઝ કોણ ? કોણે કોણે લીધો સર્જીકલ સ્ટ્રાઈકમાં ભાગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Sep 2016 12:22 PM (IST)
1

નવી દિલ્લીઃ ગઇકાલે મોડી રાત્રે ભારતીય આર્મીએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક્સ વાસ્તવમાં ઉરીમાં આતંકવાદી હુમલાનો 'બદલો' હતો. એક અહેવાલ પ્રમાણે, ભારતીય આર્મીના આ સૈન્ય ઓપરેશનમાં ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઉરી પર થયેલા આતંકી હુમલામાં સૌથી વધુ ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનો શહીદ થયા હતા.

2

જોકે, સાથે જ બિહાર અને ડોગરા રેજિમેન્ટ્સના ઘાતક પ્લાટુન્સને કવર-ફાયર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ફ્રન્ટ પર રહેલા કમાન્ડર્સને ટાર્ગેટ્સ પસંદ કરવાની છૂટ આપવામાં આવી હતી. ઉપરાંત હેલિકોપ્ટર ગનશિપ્સને પણ તૈયાર રાખવામાં આવી હતી.

3

ઉરી હુમલાનો બદલો લેવા માટે બંને રેજિમેન્ટ્સના જવાનો તત્પર હતા. આ અંગે સૈનિકોની ભાવનાને કમાન્ડર્સે બ્રિગેડ લેવલ પર અને બ્રિગેડે નોર્ધન કમાન્ડ સુધી પહોંચાડી હતી. આ સર્જીકલ સ્ટ્રાઇક્સમાં બંને રેજિમેન્ટ્સની ઘાતક પ્લાટૂન્સને પણ 'બદલો' લેવાની કામગીરીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેરાકમાન્ડોઝ મુખ્ય કાર્યવાહી કરે અને ઘાતક કમાન્ડોઝ 'કવર ફાયર'ની કામગીરી સોંપવામાં આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાકિસ્તાની આતંકીઓને ઠાર કરનારા ભારતીય હીરોઝ કોણ ? કોણે કોણે લીધો સર્જીકલ સ્ટ્રાઈકમાં ભાગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.