✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શિવસેનાની ડબલ ગેમ, અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદી સરકારને ટેકો પણ સામનામાં ખોલ્યુ આ રાજ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2018 09:11 AM (IST)
1

વળી વિરોધમાં 147 સાંસદ છે, જ્યારે શિવસેનાના 18 સાંસદો મળીને આ સંખ્યા 165 થઇ જશે. અત્યાર સુધી 90 સાંસદો અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે વિરોધ તે કોઇ સ્પષ્ટ નથી થઇ શક્યું.

2

543 સાંસદો વાળી લોકસભામાં હાલ 11 બેઠકો ખાલી છે, એટલે કે લોકસભામાં સાંસદોની હાજરીની સંખ્યા 532 છે. આ દ્રષ્ટિએ બહુમતી માટે જરૂરી આંકડો 267 બેઠકોનો છે. અત્યારે બીજેપી પાસે 272 સાસંદોની સાથે સરકારના પક્ષમાં કુલ 295 સાંસદ છે. આ આંકડો 313 નો હોત, પણ શિવસેના પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું.

3

4

શિવસેનાએ સરકારને સરકારને સમર્થન ના કરવાનાં સંકેત આપ્યા છે. તેને આજે સામનામાં લખ્યુ છે કે, આ સમયે દેશમાં તાનાશાહી ચાલી રહી છે. તેનું સમર્થન કરવાની જગ્યાએ તે જનતાની સાથે જવા ઇચ્છશે.

5

નવી દિલ્હીઃ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ શિવસેનાએ મોદી સરકારને તગડો ઝટકો આપ્યો છે. એકબાજુ અવિશ્વાસ પ્રસ્તાવ પ્રસ્તાવ પર મોદી સરકારને ટેકો આપવા માટે વ્હિપ જાહેર કરી દીધું છે, જ્યારે બીજી બાજુ સામનામાં સરકાર વિરોધી લેખ લખ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • શિવસેનાની ડબલ ગેમ, અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદી સરકારને ટેકો પણ સામનામાં ખોલ્યુ આ રાજ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.