✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીના મંત્રીનુ વિવાદિત નિવેદન, કહ્યું- જો કોઇ હિન્દુ છોકરીઓને છેડે તો તેનો હાથ......

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2019 10:01 AM (IST)
મોદીના મંત્રીનુ વિવાદિત નિવેદન, કહ્યું- જો કોઇ હિન્દુ છોકરીઓને છેડે તો તેનો હાથ......
1

આ ઉપરાંત હેગડે તાજમહેલ પર પણ અજીબોગરીબ દાવો કર્યો છે, તેમને કહ્યું કે તાજમહેલ એક શિવ મંદિર હતું, જેને રાજા પરમતીર્થે બનાવ્યુ હતુ, તેનુ નામ તેજો મહાલયા હતું. બાદમાં શાહજહાંએ તેનુ નામ બદલીને તાજમહેલ કરી દીધુ હતુ.

2

3

કર્ણાટકાના ઉત્તરા કન્નડના સાંસદ અને કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી અનંત હેગડેએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિ, જે હિન્દુ છોકરીઓની છેડતી કરે કે તેને ટચ કરે છે, તો તેનો હાથ ના રહેવો જોઇએ.... ઇતિહાસ તમે આ રીતે જ લખો છો, જ્યાં તમે ઇતિહાસ લખો છો તો તમારી અંદર સાહસ આવે છે, અને ઇતિહાસ વાંચો છો તો તમારી અંદર ડર પેદા થાય છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ઇતિહાસ લખવો છે કે ઇતિહાસ વાંચવો છે.

4

બેગ્લુંરુઃ પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનંત હેગડે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું જો કોઇ વ્યક્તિ હિન્દુ છોકરીઓની છેડતી કરે છે તો તેનો હાથ ના રહેવો જોઇએ. અનંત હેગડેએ તાજમહેલ પર પણ વિચિત્ર દાવો કર્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદીના મંત્રીનુ વિવાદિત નિવેદન, કહ્યું- જો કોઇ હિન્દુ છોકરીઓને છેડે તો તેનો હાથ......
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.