✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UP ભાજપના આ નેતાએ જાહેર કર્યું: હનુમાનજી દલિત કે આદિવાસી નહીં પણ મુસલમાન હતા, કારણ જાણીને લાગી જશે આઘાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2018 10:15 AM (IST)
1

MLC બુક્કલ નવાબે હનુમાનજીની જાતિ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, હનુમાન દલિત, આદિવાસી કે બ્રાહ્મણ નહીં પણ મુસલમાન હતી.

2

MLC બુક્કલ નવાબે એવો તર્ક આપ્યો હતો કે, તેમના નામ જેવા નામ જ અમે રાખીએ છીએ, જેમ રહેમાન, રમજાન, ફરમાન, જિશાન, કુરબાન એવી જ રીતે હનુમાનનું નામ છે. આથી જ હનુમાનજી મુસ્લિમ હતા એવું કહી શકાય.

3

4

લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલી હનુમાનજી પરની વિવાદિત ટિપ્પણી બાદ એક પછી એક નેતાઓ આના પર રાજકારણ રમી રહ્યાં છે. હવે આ મુદ્દે યુપી બીજેપીના MLC બુક્કલ નવાબે ચોંકાવનારી ટિપ્પણી કરીને હનુમાનજીને મુસલમાન ગણાવી દીધા છે.

5

ઉલ્લેખનીય છે કે, યુપી બીજેપીના આ નેતા અગાઉ પણ વિવાદિત સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે. તેમને અગાઉ અયોધ્યામાં વિવાદી સ્થળ પર મસ્જિદ નિર્માણ અંગે પણ વિવાદ ઊભો કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • UP ભાજપના આ નેતાએ જાહેર કર્યું: હનુમાનજી દલિત કે આદિવાસી નહીં પણ મુસલમાન હતા, કારણ જાણીને લાગી જશે આઘાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.